ગુજરાત જનરલ નોલેજ ટેસ્ટ - 6

1. 
ગુજરાતના કયા શાસકે મહમ્મદ ધોરીને મોટી હાર આપી જ્યારે તેણે 1178માં ગુજરાત પર ચડાઇ કરી.
2. 
અફઘાન શાશક શેરશાહ સૂરીનું મૂળ નામ શું હતું ?
3. 
ભૃગુકચ્છ હાલમાં ક્યાં નામથી ઓળખાય છે ?
4. 
નીચેના પૈકી ક્યુ લોકનૃત્ય બનાસકાંઠા વિસ્તારનું નથી?
5. 
' ધરતીના ચિત્રકાર ' તરીકે કોણ જાણીતા હતા?
6. 
કચ્છ વિસ્તાર કયા ભૂકંપક્ષેત્રમાં (સેસ્મિક ઝોન) આવે છે ?
7. 
'ફ્રન્ટીયર ગાંધી' તરીકે કોણ જાણીતું હતું?
8. 
' ચિત્રવિચિત્ર નો મેળો ' કયા યોજાય છે ?
9. 
ધરસેન પહેલો, હોલસિંહ, ધ્રુવસેન અને ધરપટર રાજાઓ ક્યા વંશના હતા?
10. 
બારડોલી સત્યાગ્રહ પર આધારિત ' ખેડૂતોના સરદાર ' કૃતિ કોની છે ?
11. 
ઈ.સ. 1857ના મહાવિદ્રોહ પર સંશોધન કરનાર ગુજરાતી ઇતિહાસકાર કોણ હતા ?
12. 
હર્ષવર્ધન ક્યાં વંશનો રાજા હતો ?
13. 
કયા બે ગઢ જીતવાને કારણે મહંમદ શાહ બીજો મહંમદ બેગડો કહેવાયો ?
14. 
નીચેનામાંથી કોને 'ઝિંદા પીર' તરીકે ઓળખવામાં આવે છે?
15. 
સ્વાતંત્ર સંગ્રામ સમયે 1942ની 8મી ઓગસ્ટે ગુજરાત કોલેજ છાત્રાલયમાં એકઠા થયેલ વિદ્યાર્થીઓને લડત માટે તૈયાર રહેવા કોના દ્વારા હાકલ કરવામાં આવી હતી ?
16. 
પ્રથમ મહાનગરપાલિકાની સ્થાપના 1687 માં ક્યાં થઇ હતી?
17. 
' ગુર્જર ભાષા ' શબ્દનો સૌ પ્રથમ પ્રયોગ કોણે કર્યો હતો?
18. 
મેદાનો કુલ ભૂમિખંડોનો કેટલો ભાગ રોકે છે ?
19. 
ગુજરાતમાં દુધસરીતા ડેરી ક્યા જિલ્લામાં આવેલ છે?
20. 
ગુજરાતનું કયું તળાવ જ્વાળામુખીમાં પાણી ભરાતા બન્યું છે ?
21. 
ગુજરાતનો ઇતિહાસ સૌ પ્રથમ નીચેનામાંથી કોના દ્વારા લખવામાં આવ્યો છે ?
22. 
નીચે પૈકી કયા સાહિત્યકારે નદીને લોકમાતા કહી હતી. તથા દાંડીયાત્રામાં પણ ભાગ લીધો હતો ?
23. 
પ્રથમ ગુજરાતી સચિત્ર સામાયિક "વીસમી સદી" ની સ્થાપના કોણે કરી હતી, કે જેમાં કલાગુરુ રવિશંકર રાવળ ચિત્રોનું ચિત્રાંકન કરતા ?
24. 
મોરારજીભાઈ દેસાઈનું સમાધિ સ્થળ કયા નામે ઓળખાય છે ?
25. 
ગુજરાતના ઇતિહાસમાં કયા વંશનો શાસનકાળ સુવર્ણ યુગ તરીકે ઓળખાય છે ?
26. 
"ગુજરાતી ગઝલના પિતા" એટલે ............
27. 
ડૉ. ભીમરાવ આંબેડકરનો જન્મ ક્યારે થયો હતો ?
28. 
ગુજરાતમાં__________તળાવ મૌર્યોના શાસન દરમિયાન બાંધવામાં આવેલું કૃત્રિમ જળાશય હતું.
29. 
કે.એમ. મુનશી નો સંબંધ__________
30. 
ગુજરાત સરકારે કઈ યોજનાનું નામ બદલીને ' કિસાન સુર્યોધ્ય યોજના ' કરી દીધું છે ?
31. 
' સ્વાગત ઓનલાઈન ' માં ગુજરાત સરકાર દ્વારા શું કામ કરવામાં આવે છે ?
32. 
ગુજરાત સરકાર દ્વારા સમગ્ર રાજ્યમાં બાંધકામ માટે નવા જી.ડી.સી.આર (GDCR) અંતર્ગત એક સમાન નિયમો લાગુ પાડવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ GDCR શું છે ?
33. 
ગુજરાતી લેખકો અને તેમની કૃતિઓના જોડકાંઓ પૈકી અયોગ્ય જોડકું પસંદ કરો.
34. 
જલિયાવાલા બાગ હત્યાકાંડ બાદ ગાંધીજીએ અંગ્રેજો દ્વારા આપવામાં આવેલ કઈ ઉપાધિનો ત્યાગ કર્યો હતો ?
35. 
નીચેનામાંથી કોને "મિની હડપ્પા" તરીકે ઓળખવામાં આવે છે?
36. 
નીચેનામાંથી કોણ આઝાદ હિંદ ફોજ સાથે સંકળાયેલું છે?
37. 
નીચે દર્શાવેલ જોડકા પૈકી અયોગ્ય જોડ શોધો.
38. 
ગુજરાત રાજ્યના સાબરકાંઠા જિલ્લાને નીચે દર્શાવેલ જિલ્લાઓ પૈકી કયા જિલ્લાની હદ સ્પર્શતી નથી ?
39. 
ગુજરાત રાજ્યમાં આવેલ રાજકોટ જિલ્લાને કયા તમામ (ચારેય) જિલ્લાઓની હદ સ્પર્શે છે ?
40. 
નીચેના વિધાનો વાંચી યોગ્ય વિકલ્પ પસંદ કરો.
41. 
સુરેન્દ્રનગરનો ઝીંઝુવાડાનો કિલ્લો સિદ્ધરાજ જયસિંહના કાળ દરમિયાન નિર્માણ પામ્યો હતો. તે નીચેનામાંથી કયા કિલ્લાને મળતો આવે છે ?
42. 
અંબાજી પાસે આવેલ કુંભારિયાના જૈન મંદિરો કોણે બંધાવ્યા હતા ?
43. 
સિંધુ સભ્યતાના મહત્ત્વના બંદર લોથલમાંથી નીચેનામાંથી કયા શિલ્પ મળી આવેલા છે ?
44. 
મુઘલ સમયમાં ગુજરાતમાં કયા પ્રકારનું સ્થાપત્ય બનવાનું શરૂ થયું ?
45. 
લોથલ કયા કાળનું મહત્ત્વનું કેન્દ્ર છે ?
46. 
દેવની મોરીના સ્તૂપના અવશેષો હાલ કયાંના સંગ્રહાલયમાં સચવાયેલા છે ?
47. 
નીચેનામાંથી કયા સ્થાપત્યનું નિર્માણ મહંમદ બેગડાના સમયમાં થયું નથી ?
48. 
રણજિતરામ સુવર્ણચંદ્રક આપવાની શરૂઆત કયારથી થઈ હતી ?
49. 
માનવધર્મ સભાના સ્થાપક જણાવો.
50. 
સરસ્વતી નદીકિનારે ___ ગામની જગ્યાએ ચાવડા વંશના વનરાજે અણહિલના નામ પરથી અણહિલવાડ પતન વસાવ્યું ?