જનરલ નૉલેજ ટેસ્ટ - 8

1. 
અજંતા ઇલોરાની ગુફાઓમાં કયા ધર્મનાં સ્થાપત્યો મળી આવેલ છે ?
2. 
ગુજરાતના અશોક તરીકે ક્યાં રાજાને ઓળખવામાં આવે છે ?
3. 
હિન્દ છોડો ચળવળમાં પ્રથમ સત્યાગ્રહી થવાનું માન કોને મળ્યું હતું ?
4. 
સ્વરાજ પક્ષની સ્થાપના કોણે કરી?
5. 
પુના કરાર ક્યારે થયા હતા?
6. 
ધરાસણા સત્યાગ્રહ ક્યારે થયો હતો?
7. 
ન્યુમોનિયાનો રોગ કોની સાથે સંબંધ ધરાવે છે ?
8. 
ટીયર ગેસનું રાસાયણિક નામ જણાવો?
9. 
તારાઓનું ટમટમતું દેખાવા માટે કઈ પ્રકાશીય ઘટના જવાબદાર છે?
10. 
રાષ્ટ્રીય વિકાસ પરિષદની સ્થાપના ક્યારે થઈ હતી ?
11. 
નેશનલ એગ્રીકલ્ચર રિચર્સ મેનેજમેન્ટ એકેડમી કયા આવેલી છે ?
12. 
પ્લાસીનું મેદાન કયા રાજ્યમા આવેલ છે ?
13. 
મૌલિક અધિકાર અંતર્ગત કયો અનુચ્છેદ બાળકોના શોષણ સામે રક્ષણ સાથે સંબંધિત છે ?
14. 
ફૂટબોલ અને ચેસ કયા દેશની રાષ્ટ્રીય રમત છે ?
15. 
અખિલ ભારતીય યુવા કોંગ્રેસની સ્થાપના ક્યારે થઈ હતી ?
16. 
ભારતનો અવકાશી ઉપગ્રહ "INSAT" એટલે ?
17. 
બલુનમાં કયો વાયુ ભરવામાં આવે છે ?
18. 
"સેન્ટ્રલ સોલ્ટ ઍન્ડ મરીન કેમિકલ રિચર્સ ઇન્સ્ટિટ્યૂટ" ગુજરાતના કયા શહેરમાં આવેલું છે ?
19. 
વિષુવવૃત પર બે રેખાંશવૃત વચ્ચે કેટલું અંતર હોય છે ?
20. 
કાઝીરંગા નેશનલ પાર્ક નીચે પૈકી કયા રાજ્યમાં આવેલું છે ?
21. 
વિક્રમશીલા યુનિવર્સિટીની સ્થાપના કોણે કરી હતી ?
22. 
કોઠારી શિક્ષણ પંચ કઈ સાલમાં નિમાયું હતું ?
23. 
નોબેલ પુરસ્કાર નીચેનામાંથી કયા ક્ષેત્રમાં આપવામાં આવતો નથી ?
24. 
નેપાળનું પાટનગર કયું છે ?
25. 
રવીન્દ્રનાથ ટાગોર સાથે સંકળાયેલ શાંતિ નિકેતન કયા રાજ્યમા આવેલ છે ?
26. 
રાજસ્થાનનું હ્રદય કોને કહેવામાં આવે છે ?
27. 
ચૌસાનું યુદ્ધ હુમાયું અને કોની વચ્ચે થયું હતું ?
28. 
ટ્રોફી અને રમત અંગેનું અયોગ્ય જોડકું શોધો ?
29. 
વિશ્વ શિક્ષક દિવસ ક્યારે માનવાય છે ?
30. 
દક્ષિણ ભારતની સૌથી લાંબી નદી કઈ છે ?
31. 
ગુજરાતમાં નર્મદા નદીની લંબાઈ કેટલી છે ?
32. 
"સુરભિ" અને "મીણ માટીના માનવી" નવલકથાઓના લેખક કોણ છે ?
33. 
ચીનનું ચલણ કયું છે ?
34. 
ગુજરાત સંસ્કૃત વિદ્યાપીઠ કયા આવેલી છે ?
35. 
રાજ્યોની વચ્ચે સમન્વય સાધવા માટે આંતરરાજ્ય પરિષદના સભ્યોની નિમણુંક કોણ કરે છે ?
36. 
ભારતના બંધારણ સભાની રચના કઈ યોજના હેઠળ થઈ હતી ?
37. 
કયા યુગને સુવર્ણયુગ કહેવામાં આવે છે ?
38. 
ઉષ્માનો એકમ શું છે ?
39. 
શીખ ધર્મના સ્થાપક કોણ છે ?
40. 
ખિલજી સુલ્તાનના લશ્કરે ઈ.સ. 1297 માં ગુજરાત પર આક્રમણ કર્યું ત્યારે અણહિલવાડનો શાસક કોણ હતો?
41. 
ભુચરમોરીનું યુધ્ધ કોની કોની વચ્ચે થયું હતું ?
42. 
BCG નું પુરુનામ જણાવો?
43. 
દાંડીયાત્રા - 2021 સાબરમતી આશ્રમથી દાંડી જવા કેટલા પદયાત્રી રવાના થયા હતા?
44. 
પરંપરાગત રીતે થતી વણાટની પદ્ધતિ "તાંગલિયા" વણાટ ગુજરાતના કયા જિલ્લામાં જોવા મળે છે ?
45. 
પ્રાચીન ગુજરાત માં બંધાયેલ કોનો સમાવેશ થાય છે 1. મોઢેરા 2. અખોદર 3. પાછતર
46. 
નીચેનામાંથી કઈ રચના ઝવેરચંદ મેઘાણીની નથી ?
47. 
ઘોડીનાચ નૃત્ય એ કયા રાજય સાથે સંકળાયેલું છે ?
48. 
વાંટા પદ્ધતિ ક્યા સુલ્તાને દાખલ કરી હતી?
49. 
ફક્ત હાઇડ્રોજન અને ઓક્સિજન ધરાવતા સામાન્ય ગ્રીનહાઉસ ગેસનું નામ જણાવો?
50. 
ગુજરાતમાં 1857ના વિપ્લવની શરૂઆત ક્યાંથી થઈ હતી ?